Breaking News
Tuesday, January 5, 2016
Thursday, February 12, 2015
સુવિચાર
સુવિચાર....
"પોતાને ક્યારેય કમજોર સાબિત ન થવાદો કેમ કે ડૂબતા સુરજને જોઈ લોકો ઘરના દરવાજા બંધ કરી દે છે."
=» રાજપુતયુવા સંઘ જાડી....
સોલંકી મહિપાલસિંહ...
સોલંકી પ્રવિણસિંહ ...
સુવિચારો
અવસર | તક
નિરાશાવાદી માણસ દરેક
તકમાં મુશ્કેલીઓ શોધે છે જયારે
આશાવાદી માણસ દરેક
મુશ્કેલીમાં તકો શોધે છે.
બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે
તેથી વિશેષ તકો એ ઉભી કરે છે. કોઈ
મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી'
એવી ફરિયાદ કરી નથી. ઘણીવાર
નાની તક એ મોટા સાહસની શરૂઆત બને
છે. સૌથી મોટું નુકશાન શું છે? અવસર
ચુકી જવો તે. ઘણા માણસો તકને ...
»»» સુવિચારો અહી સમાપ્ત થાય છે.
આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.