Admission Start Now

ધોરણ 9 થી 12 માં એડમિશન ચાલુ થઇ ગયેલ છે તો ઝડપી એડમિશન કરાવી લેવું મર્યાદિત સંખ્યા હોવાથી આજે જ એડમિશન કરાવો . રાહ કોની જોવી

School New Bus

વિધાર્થીઓને શાળામાં આવવા જવા બસ સુવિધા

SSC વિદાય સમારોહ વર્ષ 2018

ધોરણ 10 ના વિદાય સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી ડી.કે.રાજગોર ( પ્રમુખશ્રી ) અને તમામ શાળાના આચાર્યશ્રીઓ તેમજ વાલી ગણ અને અમારો સ્ટાફ ગણ .

સ્કૂલ બિલ્ડીંગ સૂચિત પ્લાન 1

વિવિધ ક્લાસરૂમ, પાણીની પરબ , સ્કૂલ ગેટ અને સ્કૂલ બસ ની વ્યવસ્થા ખાસ જરૂરી હોઈ દાતાશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે , તેઓ પોતાના ઉદાર હાથે પોતાનું દાન શાળા સંકુલને અર્પણ કરે .

26 January Programme School

26 Repblic Day celebrate In My school Student Participet In Dance

SHIVAMSANKHESHWAR. Powered by Blogger.

Facebook

Arquivo do blog

Random Posts

Recent Posts

Text Widget

Facebook

Recent Comments

Ads

Random Posts

Breaking News

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે SSC બોર્ડેમા અમારી શાળાનુ પરિણામ 70.5 % છે જે અમારા બધાજ સ્ટાફ મિત્રો ની ખૂબ જ સરસ કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન......લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Thursday, February 12, 2015

સુવિચાર

સુવિચાર....

"પોતાને ક્યારેય કમજોર સાબિત ન થવાદો કેમ કે  ડૂબતા સુરજને જોઈ લોકો ઘરના દરવાજા બંધ કરી દે છે."
=» રાજપુતયુવા સંઘ જાડી....
   સોલંકી મહિપાલસિંહ...
   સોલંકી પ્રવિણસિંહ ...

સુવિચારો

અવસર | તક

નિરાશાવાદી માણસ દરેક
તકમાં મુશ્કેલીઓ શોધે છે જયારે
આશાવાદી માણસ દરેક
મુશ્કેલીમાં તકો શોધે છે.
બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે
તેથી વિશેષ તકો એ ઉભી કરે છે. કોઈ
મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી'
એવી ફરિયાદ કરી નથી. ઘણીવાર
નાની તક એ મોટા સાહસની શરૂઆત બને
છે. સૌથી મોટું નુકશાન શું છે? અવસર
ચુકી જવો તે. ઘણા માણસો તકને ...

»»» સુવિચારો  અહી સમાપ્ત થાય છે.

આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.

સુવાક્યો

~ જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય
ની ચિંતા કરવી રહી, અને જો લક્ષ્ય
સુંદર હોય તો રોડ
ની ચિંતા કરવાની જરૂર નથી.

~ ભૂલ જયારે થઇ હોય ત્યારે એ સમય
દુ:ખ આપનાર બની રહે છે પરંતુ
વર્ષો પછી ભૂલોનો સંગ્રહ અનુભવ
બનીને સફળતા તરફ દોરી જાય છે.

~ તેના પર વિશ્વાસ મુકો જે જોઈ શકે છે:
તમારી હસી પાછળનું તમારું દુ:ખ,
તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અ
નેતમારા મૌન નું કારણ.

~ જયારે તમારો સમય સારો હોય છે ત્યારે
તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે
છે અને જયારે તમારો સમય
સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ
ભૂલ તરીકે જોવામાં આવે છે.

~ આપણે આપણી જાતને આપણે શું
કરી શકીએ છીએ તેના પર મૂલવીએ
છીએ, જયારે બીજા લોકો આપણે શું
કર્યું તેના પર આપનું મૂલ્યાંકન કરે છે.

~ બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે:
એક- જયારે કશું નથી ત્યારે તમારું
મેનેજમેન્ટ અને જયારે બધું જ છે ત્યારે
તમારું વર્તન.

~ બીજા લોકો જે કરી શકે છે અને તમે
નથી કરી શકતા તેના પર ધ્યાન
આપવાની જરૂર નથી , પરંતુ તમે જે
કરી શકો છો અને
બીજા નથી કરી શકતા તેના પર ધ્યાન
આપવું જરૂરીછે.

~ તમે આજે જે પોઝીશન પર
છો અથવા તમારી પાસે જે પણ છે તેનું
અભિમાન કરવું ઠીક નથી, કારણકે ચેસ
ની રમત માં આખરે તો રાજા હોય કે
પ્યાદું, એક જ બોક્ષ માં પાછા જાય
છે.

~ જયારે તમને કોઈ જરૂર પડે જ યાદ કરે
છે તેથી દુખી થવાની જરૂર નથી કારણકે
તમે એક મીણબતી જેવા છો, જયારે
લાઈટ જાય છે ત્યારે જ તેની યાદ આવે
છે.

~ યાદ રાખો: દુનિયામાં તમને કોઈ
સમજી નહિ શકે.. પરંતુ તેઓનો અભાર
માનવો જોઈએ જેમને તમને
સમજવાની કોશિશ તો કરી છે..

~ જયારે કોઈ યાદ આવે છે ત્યારે આંસુ
નથી આવતા, પરંતુ આંસુ ત્યારે આવે છે
જયારે કોઈની યાદ ન આવે તેવું આપણે
ઇચ્છીએ છીએ.

»» સુવાક્યો અહી સમાપ્ત થાય છે.
આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.