SHIVAMSANKHESHWAR. Powered by Blogger.

Facebook

Arquivo do blog

Random Posts

Recent Posts

Text Widget

Facebook

Recent Comments

Ads

Random Posts

Breaking News

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે SSC બોર્ડેમા અમારી શાળાનુ પરિણામ 70.5 % છે જે અમારા બધાજ સ્ટાફ મિત્રો ની ખૂબ જ સરસ કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન......લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Thursday, February 12, 2015

સુવિચારો

અવસર | તક

નિરાશાવાદી માણસ દરેક
તકમાં મુશ્કેલીઓ શોધે છે જયારે
આશાવાદી માણસ દરેક
મુશ્કેલીમાં તકો શોધે છે.
બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે
તેથી વિશેષ તકો એ ઉભી કરે છે. કોઈ
મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી'
એવી ફરિયાદ કરી નથી. ઘણીવાર
નાની તક એ મોટા સાહસની શરૂઆત બને
છે. સૌથી મોટું નુકશાન શું છે? અવસર
ચુકી જવો તે. ઘણા માણસો તકને ...

»»» સુવિચારો  અહી સમાપ્ત થાય છે.

આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.

0 comments:

Post a Comment